બોલો ઇસીતા હવે નોંધ : પણ લખવા લાગી ... ! :)
તો ઇસીતાને માલૂમ થાય કે કતિરા....
સિક્કાની બીજી બાજુ પણ..! જુવે છે... :)
ઇસીતાની એલચી ...
લગ્ન પહેલા કેટલીક સ્ત્રીઓ નાસ્તિક હોય છે.
અને નરકમાં નથી માનતી, પણ લગ્ન બાદ
પતિ પુરાવાર કરી આપે છે કે એ ખોટી છે..!!
નોંધ: આ વાત નાસ્તિક અને નરકમાં ન
માનનારા પુરૂષોને પણ એટલિજ લાગુ પડે !
"ઇસિતા"
કતિરાનો એલચો....:)
લગ્ન પહેલા લેટલીક સ્ત્રીઓ આસ્તિક હોય છે
અને સ્વર્ગમાં માનતી હોય છે. લગ્ન બાદ
પતિ પણ પુરાવાર કરી આપે છે કે એ ખોટી નથી..!!
નોંધ :- આ વાત આસ્તિક અને સ્વર્ગમાં
માનનારા પુરૂષોને પણ એટલિજ લાગુ પડે છે..!: )
કતિ,રા... :)
નોંધ પર નોંધ :- આમાં પણ અપવાદ હોય શકે છે ...:)

No comments:
Post a Comment