Friday, 27 July 2018

નિશાચર હતા અમે ત્રણેય

વર્ષો પહેલા ભાઈબંધે રાત્રીના સુમારે....
એક રચના કરી 'તી અંધારે અંધારે...
જ્યારે અમે ત્રણેય મહોલ્લામા મળતા ત્યારે...
એને રાતના સવાર જેવુ લાગતુ...
અને દિવસે લાગતુ અંધારા જેવુ.
અકલે એક દિ' મારાથી પૂછાય ગ્યુ ભૂલથી,
મે કહ્યુ શુ યાર આમ રોજ ઊઠીને રાતભર જાગવાનુ .? હોય..
અકલે એણે શીઘ્ર કહ્યુ કે...,
હું પણ નિસાચર આ રાત એટલે કે સવાર આ મારી છે.
ખબર નૈ શું કારણ છે ?કે મનેય રાત આટલી પ્યારી છે.
ચેતીને રહેજો નહિતો ડૂબી જશો, સમંદરની સખી છે !
"અનંત"આ બે આંખો મારી નદી છે. પણ, ખારી ખારી છે.!
"અનંત "
પછી હુ ભાનમા સમજી ગ્યો અકલે સૂઈ ગ્યો...
શાનમા હુ ક્યારેય કશુજ સમજતો નથી અકલે... 😇
બ્લાસ્ટ :-
" પારકી થાપણ ને પોતાનુ ડહાપણ"
આ ખોટાને અકલે કે, ફોટાને અને,
રચનાને કાચજ..!
લાગતુ વળગતુ નથી...!
વળગાળ તો ભૂતને લાગે...! 😇
Comments
નિર્દોષ ગુનેહગાર અરે !શું યાર તમેય......!
Manage
6y
LikeShow more reactions
Ajay Mahendra વાહ વાહ તમારી વાતો પણ અલગારી છે...
Manage
6y
LikeShow more reactions
Ketan Thakar nice pice dost
Manage
6y
LikeShow more reactions
Jagdish Gohil Mast cha bhai
Manage
6y
LikeShow more reactions
આહિર રામ આહિર આમ આભે હુ જોવો હો
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી'' આકાશી તેજ બસ તે જ....
Manage
6y
LikeShow more reactions
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Ajay Mahendra ભાઈ આ તો પારકી થાપણ ....
Manage
2y
LikeShow more reactions

No comments:

Post a Comment