https://pkatira.blogspot.com/2022/07/blog-post_9.html
વર્ષો પહેલાં વીચીત્ર આચાર વીચાર ધરાવતું પ્રાણી
એટલે કે અનંત રસ્તો ભૂલી ગયા પછી,
ક્યાં જવુ ક્યાં નહીં.?
કૈ બાજુ જવુ કૈ બાજુ નહીં.?
એવી પ્રાણી સહજ મુંઝવણ અનુભવી રહેલા
ગભરૂ પ્રાણી ની માફક
મધરાતે બબડાટ કરતો હતો.,
"અનંત" ખબર નહીં અહીં થી ક્યારે ક્યાં જવાનું છે.!
ક્યાંક થી આવ્યા છીએ તો, ક્યાંક તો જવાતું હશે..!
નૈ તો હું તો ઓલીપા નો છું,
ખબર નૈ કેમ..? આ પાર આવી ગયો.!
ખૈર... આ વખતે,
આ પારથી જ કદાચ ઓલીપા જવાનુ હશે.!
"અનંત"
No comments:
Post a Comment