Monday, 25 July 2022

સમજે એને કે'વુ શું...!

"અનંત" સમજે એને કે'વુ શું..! 

અને સમજે જ નૈ એને કે'વુ શું..?

                                    "અનંત"

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે,

કોઈને કૈ કૈ ને કોઈ માં 

કંઈ પરીવર્તન ન થાય તો મૌન થૈ જા..!

"અજ્ઞાની" 


No comments:

Post a Comment