Saturday, 18 February 2023

કડવુજ સત્ય

 કડવુજ સત્ય 

શરાબ કડવીજ હોય છે. 

તૈણ પેગ માર્યા પછી સ્વર્ગ ધરતી પર ઉતરી આવે છે.. 

😝😘😝

અને જો પેગ વધારે મરાય જાય તો 

*મરાય જાય* બીજા અર્થમાં

 હાં તો આગલા પાછલા અનુભવના આધારે 

કહેવાનુ કે, 

જે પીણા થકી ધરતી પર સ્વર્ગ નો અનુભવ થાય... 

એજ પીણા થકી નર્કની અનુભુતી પણ થાય ધરતી પર...

*સાર* 

કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સબંધો કે બંધનનો કે પછી મૂક્તી યાની સ્વતંત્રતા નો અતીરેક થાય ત્યારે... 

સ્વર્ગ ની અનુભુતી કરાવનાર વ્યક્તિ કે વસ્તુ

યા કોઈ પણ સંબંધ 

ચાહે તે પતિ પત્ની નો સંબંધ પણ કેમ ન હોય...

સ્વર્ગ નો અનુભવ કરાવનાર... 

નર્ક નો અનુભવ પણ કરાવી શકે છે..!

*બ્લાસ્ટનુસાર*

*માયટે માપમાં રેવુ*

🙏😝🤫😜😉😩🤗🤔👏🏻

No comments:

Post a Comment