Thursday, 2 November 2023

વ્યક્તિ અને વસ્તુની નીર્થકતા

 હાં આજે બસ મારે તમને

એટલુજ છે કહેવું

કે, પરમ ચરમ અખંડ અનંત... 

ઈશ્વરીય દિવ્ય ચેતના ના શરણમાં રહેવું...

સુખ દુઃખ ન કોઈને કહેવુ...

ઈશ્વર જે પણ હાલમાં રાખે 

હર હાલમાં 

પરમ ચરમ અખંડ અનંત... 

આનંદ માં રહેવું..!

અને આટલુ જો શક્ય હોય 

તો જીવનમાં ઉતારી ને જીવવું.! 

*છોડે તે છુટે*

જ્યારે વ્યક્તિ અને વસ્તુ ની 

નીરર્થકતા સમજાય ત્યારે. 

જીવન સાર્થક થયુ સમજવું. 

जो बोले सो जालीम। 

हुआ जो चुप वो आलीम। 

"અજ્ઞાની" 


No comments:

Post a Comment