Wednesday, 26 June 2024

ભાઈબંધ ની વાતો

વર્ષો પહેલા મારા ભાઈબંધોએ કહેલી થોડી વાતો 

તમે વાંચસો કે નહીં, 

અગર વાંચસો તો વીચારસો કે નહીં અને અગર વીચારસો તો વાણી વ્યવહાર કે જીવનમાં ઉતારશો કે નહીં.! એ હું નથી જાણતો તેમ છતાં મારૂ અંતર એમ કહે છે કે, આ વાતને તમે ચોક્કસ ઊંડાણ પુર્વક સમજશો. 

હાં તો 

મારો ભાઈબંધ કહેતો કે, 

સારૂ ખરાબ, સાચુ ખોટુ, ન્યાય અન્યાય... 

આપણે જે કૈ પણ કરતા હોઈએ છીએ તે બધુ. 

દુનિયા જાણે કે ન જાણે મગર આપણો આત્મા બધુંજ જાણતો હોય છે..! 

આખરે એજ આત્મા સુખ દુઃખ આનંદ કે પછી પીડા આપતો હોય છે.! 

***********

સાચી વ્યક્તિ થોડી ચર્ચા પણ કરે છે. જ્યારે ખોટી વ્યક્તિ જુઠ બોલી જુઠના આધારે ખોટી દલીલો અને વીવાદજ કરે છે.! 

ખોટી વ્યક્તિ ઓછુ સાંભળે છે અને વધુ બોલે છે..! 

******

ખોટી વ્યક્તિ સાચાને બોલવાનો મોકો નથી આપતી. 

કારણ કે ખોટી વ્યક્તિના મનમાં ભય હોય છે કે જો સાચી વ્યક્તિ ને બોલવાનો મોકો આપીશું તો પોતાનુ જુઠ પકડાઈ જશે..! 

********

એટલે જુઠાને પહોંચવું ખુબજ અઘરૂ છે.! 

********

ખોટી વ્યક્તિની વાત નોખી છે.! 

એતો તુરંત વ્યક્ત થઈ જાય છે.!

મગર 

સાચી વ્યક્તિ ને પોતે સાચો છે, 

એવુ સાબિત કરવા ખુબજ સંઘર્ષ કરવો પડે છે.!

*********

થોડો ઘણો સંઘર્ષનો સમય તો બધાના જીવનમાં આવે પણ સાચી વ્યક્તિને જીવનમાં 

વધુ સંઘર્ષ કરવો પડે છે.! 

******

ખોટા લોકો ને સાથ દેતા પહેલા સો વાર વીચારી લેવુ, 

કેમકે જુઠનો સાથ દેવાથી બંધાયેલ કર્મ અને એ કર્મને આધીન જ્યારે પીડા મળશે ત્યારે, એમા એ કોઈ ભાગ પડાવવા નહીં આવે, 

એ પીડા તો તમારે એકલાએજ ભોગવવી પડશે.! 

************

માણસે માણસથી ડરવા કરતા ઈશ્વરથી ડરવુ જોઈએ..! 

હું ઈશ્વર થી ડરૂ છું.! 

કારણ કે હું જાણું છું કે

તે હિશાબ મુજબ સૌનો હિશાબ ચોખ્ખો રાખે છે.! 

અને એ મુજબ સારા કે ખરાબ કર્મોનો હિસાબ આપે છે.! 

અને એ હિસાબ ના આધારે જવાબ માંગે પણ છે ને 

આપે પણ છે.! 

ઈશ્વર કોઈને બક્ષતો નથી.! 

********

માણસ માણસથી કદાચ, 

બચી પણ જાય મગર, 

કરેલા કર્મોથી 

કોઈજ બચતું નથી.! 

*હું પણ.!*

વખત આવ્યે, સમય પાક્યે કર્મ એનુ કાર્ય અચુક શરૂ કરેજ છે.! 

અને પછી આપણને આપણા કર્માનુસારજ સુખ દુઃખ આનંદ કે પછી આર્થિક શારીરિક કે માનસિક પીડા મળતી હોય છે.! 

આવુ બધુ વર્ષો પહેલાં અનંત અનુભવના આધારે મારા ભાઈબંધો કહેતા...! 

ઈશ્વર સત્ય છે.! 

સત્યજ ઈશ્વર છે.! 

🙏🙏🙏🙏🙏

Tuesday, 25 June 2024

સાચી વાત છે ભાઈબંધ.!



ભુલી પણ નથી શકતા યાદ પણ નથી કરી શકતા.

"અનંત" કોઈને પણ.! આપણે આપણી ઈચ્છાથી.

"અનંત"

અર્થાત્ ભુલી જવુ કે યાદ કરવુ. 

"અનંત" એનાજ હાથમાં છે બધુ.

આથી એવી કોઈજ ફરિયાદ નીરર્થક છે. 

કે, હું યાદ કરૂ છું ને તું ભુલી ગઈ છે. 

કે, હું ભુલી ગયો છું ને તું યાદ કરે છે. 

મારા હિસાબ મુજબ તું મને 

ભુલી જાય એવુ પણ હોય. 

હોય એવુ પણ કે તારા હિસાબ

મુજબ હું તને યાદ કરતો હોઉં. 

બનવાને તો આથી ઉલટું પણ બને.

કે બંને યાદ કરીએ અથવા 

ભુલી જાય એક બીજાને બંને. 

 આ સમજાયુ છે "અનંત" અનુભવે મને. 

ખબર નૈ સમજાશે કે નહીં સમજાય તને. 

"અનંત" 





Sunday, 23 June 2024

ખુલ્લી આંખે કલ્પના જેવુ .

 

23 June 2019 
Shared with Public
Public
વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાની એ આ હકીકત
અનંત ..ઊંડાણેથી ઉલેચીને કહી હતી ...
જે મે જૂના ઝર્ઝર્રિત કાળગળિયામાથી
ગઈ કાલે રાત્રે ઉકેલી હતી...
બ્લાસ્ટ:-
ખુલ્લી આંખે કલ્પના જેવુ .
બંધ આંખે સપના જેવુ .
"અજ્ઞાની" આ આવવું 'ને જવું,
એ તો માત્ર ઘટના જેવુ .
"અજ્ઞાની"
No photo description available.
No insights to show
All reactions:
Kunjal Pradip Chhaya, Shree Nasib and 13 others
6
4
Like
Comment
Most relevant

Darshna Suraj
Maru hovu na hovu. Nirbhare taru hovu na hovu,prabhu!
Pravin Miyaatra
મંદિર માં હોય ઇ જ ભગવાન? મંદિર માં હોય તો જ ભગવાન? પ્રભુ ના દર્શન થી જ જેનો સુરજ ઊગે છે એનું કોણ?
નિર્દોષ ગુનેહગાર
આયનો....🙂
જવાબ વર્ષો જૂનો પેલા "અજ્ઞાની" ભાય નો...
નિર્દોષ ગુનેહગાર
Darshna Suraj પછી તમે કહેશો કે....
Katira જ્યારે મો ખોલે છે ....
ત્યારે કડવું ને આકરું બોલે છે...!
Darshna Suraj
prabhu....mandir walo, bhitarwalo, baharwalo, gyani agyani...maadijaayo ke pathar.....prabhu bas...prabhu....jeev che to shiv che,shiv che to jeev che...paraspar...have fari vaancho...maru hovu,taru hovu,nirbhare
નિર્દોષ ગુનેહગાર
Darshna Suraj अहा... आप तो बड़े ग्यानी है , जी....!
मुझेमें इतनी समज कहा की में आप जेसे ग्यानी की बात समज पाऊ...
अब तक समज नहीं पाया...
क्योकि आपने नहीं समजाया...
चलो अब समजावो.........
और सुनावो....🙂