Monday, 16 December 2024

*પ્રેમ એવં કામ નો મહીમા*


*પ્રેમ એવં કામ નો મહીમા*
પ્રેમ તો પ્રકૃતિની પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારી ભેટ છે.! 
આશીર્વાદ છે.! 
મગર માત્ર પ્રેમથી જીવન નથી ચાલતું.! 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કામ બાબતે બે અર્થમાં આવું કાં'ક કહ્યું હતું કે, 
*અનંત* પ્રેમથી પેટ ભરાય ના 
ભરાય પેટ ભોજનથી*
અર્થાત્ માત્ર પ્રેમથી જીવન ન ચાલે.! 
*કામ* પણ કરવુજ પડે..!
જીવનની ગતી એવં સદગતી માટે, 
*રાત* દિવસ *રાત* 
*કામ* કરવુ અતી જરૂરી છે.!
દિવસે કામ કરવુ જેટલુ જરૂરી છે તેનાથી વધુ જરૂરી છે રાત્રે *કામ* કરવુ,
કારણ કે, 
દિનભર કરેલા કામનો થાક 
રાત્રે *કામ* કરવાથી ઊતરી જાય છે.! તનમન હળવું ફૂલ એવં પ્રફુલ્લિત થૈ જાય છે. જેના પરિણામે ફરી સવારે, 
નવી ઉર્જા સાથે 
જીવન નીર્વાહ કાજે 
કામ કરવાની નુતન શક્તિ પ્રાપ્ત થાય છે.! 
તો વીચાર શું કરો છો પ્રાણીઓ ફતેહ કરો..
દિવસ રાત બંને અર્થમાં 
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ *કામ*  કરો... 
😘😛😘
ક્રમશઃ 
કામની પ્રેરણા હવે પછી જગાડવામા આવશે... 💃

https://youtube.com/watch?v=A1P4G7bsavk&feature=shared

https://youtube.com/watch?v=A1P4G7bsavk&feature=shared

https://youtu.be/A1P4G7bsavk?feature=shared

અપવાદ બાદ કરતાં, 
આ *અનંત* બ્રહ્માંડમાં, 
એવો કોઈ જીવ નહીં હોય, 
જેણે આ પ્રાકૃતિક એવં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ 
*કામ* ન કર્યુ હોય..!
જીવ માત્ર નું જીવન 
*કામ* થકીજ ઉદભવ્યુ હોય, 
આ બ્રહ્માંડના તમામ જીવ 
*કામ* પ્રત્યે આકર્ષિત થાય, 
અને *કામ* કરે એ સહજ સ્વભાવિક એવં પ્રાકૃતિક છે.! 
માટે દિનભર કરેલા કામ નો થાક ઉતારવા પરમ પ્રકૃતિએ પ્રાણી માત્રને મારી પ્રીય 
ઈશ્વરે આ પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારા *કામ*ની 
ભવ્ય એવં દિવ્ય ભેટ આશીર્વાદ રૂપે આપેલ છે..! 
તો, 
હે વત્સો એવં વત્સીઓ... 
બંને અર્થમાં *કામ* કરો...
સૌને આ પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ પ્રાપ્ત થાઓ...😜 🙌🙌🙌😛


https://youtube.com/shorts/XqcSJMPryeA?si=6LBrNSWkI-mn0vNH


https://youtube.com/shorts/XqcSJMPryeA?si=HuJFAkKxgRqd6GoA

એમ વર્ષો પેલ્લા ભાઈબંધે બેધડક બેજીજક એક ભ્રમીત એવં સત્યથી પરે એક સ્ત્રી ને આવું કાં'ક પણ કહ્યું હતું કે, 

https://pkatira.blogspot.com/2022/04/kunjal-pradip-chhaya.html
-------
https://pkatira.blogspot.com/2021/07/blog-post_7.html



No comments:

Post a Comment