જોકે હવે જુનો થઈ ગયો છે.
વર્ના કાયદાનો કાનુની રીતે
એવો નીયમ છે કે,
સો ગુનેહગાર ભલે છુટી જાય,
મગર એક પણ નીર્દોશને
સજા ન થવી જોઈએ...
આજકાલ વધી રહેલી ગુનાહિત ઘટનાઓ
અને એવી જીવલેણ ઘટનાઓને અંજામ આપનાર બેખોફ અપરાધીઓમા થતો સતત વધારો જોતા કાયદામાં કૈક મોટો ફેરફાર થયો હોવાનું મહેસુસ થાય છે.
કારણ કે, સતત વધતા ગુનાહ અને તેમા પકડાયેલા ગુનેહગારોને નીર્દોશ છુટતા
અને નીર્દોશ લોકોને દંડાતા જોઈ,
એવુ ચોક્કસ સમજાય છે કે,
કાનુની કાયદાના રખેવાળો ગુનેહગારો અને ગુંડાઓ ના પ્યાદા થઈ ગયા છે.!
અને પોતાની મનમરજી મુજબ
વણ લખ્યો નવો નીયમ નવો કાયદો જાતે બનાવી લીધો છે.!
આ કાયદો એવો છે કે,
સો નીર્દોશ ભલે વગર વાંકે દંડાય...
મગર એક પણ ગુનેહગારને,
સજા નજ થવી જોઈએ...
"ક,તીરા"
*બ્લાસ્ટ*
જુનો નીયમ
સો ગુનેહગાર ભલે છુટી જાય પણ એક નીર્દોશને સજા ન થવી જોઈએ..!
નવો નીયમ
સો નીર્દોશ ભલે દંડાય મગર એક પણ ગુનેહગાર ને સજા ન થવી જોઈએ..!
"ક,તીરા"
No comments:
Post a Comment