Monday, 17 February 2025

નથ હમજાતુ

માનવાથી અગર કોઈ નુકસાન નથી, 

તો, ન માનવાને કોઈ કારણ નથી.

અગર ન માનવામાં નુકસાન હોય, 

તો "અનંત" માની જવુ બહેતર છે.

"અનંત"

"અનંત" જોવાનું બંધ કરી દો 

દેખાડવાનુ આપોઆપ બંધ થઈ જશે. 

મગર દેખાડવાનુ બંધ કરી દેશો તો પણ 

જોવાનું બંધ થઈ નહી થાય,

મગર શોધવાનું શરૂ થશે.! 

અપુર્ણ 

"અનંત" 



No comments:

Post a Comment