"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
તે પણ..! કહ્યુ.
પણ ખૈર... જવા દો...
તારી આ વાત પરથી વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કો'ક ચહિતી ને કહેલી વાત યાદ આવી ગઈ...
ઈવડા ઈએ ઓલી ને કહ્યું હતું કે,
જે આવી હોય એને જવા દેવાય"અનંત"
મગર...
જે આવીજ ન હોય એને કેમ કહેવું ? તું જા.!
"અનંત"
No comments:
Post a Comment