Tuesday, 17 March 2026

સત્ય અસત્યના પડઘા....

 https://www.facebook.com/photo/?fbid=577555615687477&set=a.119481608161549&__tn__=*F

વર્ષો પહેલા ભાઈબંધે લખ્યુ હતુ કે,

“અનંત” સત્ય અસત્યના પડઘા સતત પડઘાયા કરે છે ..!
ક્યારેક છળ આપણી સાથે આપણાં જ પડછાયા કરે છે..!
"અનંત"


https://www.facebook.com/photo/?fbid=577574772352228&set=a.119481608161549&__tn__=*F


મધ દરિયે જે તરી ગયા, કહે છે એ, કિનારે આવી ડૂબી ગયા.
"અજ્ઞાની" નક્કી દરિયાથી પણ વધુ ઊંડો કિનારો હોવો જોઇયે.
"અજ્ઞાની"





No comments:

Post a Comment