Saturday, 28 March 2026

હાચ્ચી વાત છે ભાઈબંધ તારી

*બ્લાસ્ટ* 

"અજ્ઞાની" સુખી થવુ હોય તો સ્વીકાર કર જે છે તે છે.! 

અને જે છે જેવુ છે તેનો સ્વીકાર કર .! 

તું માત્ર સારી રીતે પ્રયાસ કરી શકે એથી વીશેષ કૈ ન કરી શકે.! 

મારી ઈચ્છા અપેક્ષા મુજબ જ.! 

સામેની વ્યક્તિ મારી સાથે વાણી, વર્તન, વ્યવહાર કરે.!.

આવી ઈચ્છા અપેક્ષા રાખનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખી નથી થઈ શકતી.!

મારી ઈચ્છા અપેક્ષા મુજબ જ.! સામેની વ્યક્તિ મારી સાથે વાણી, વર્તન, વ્યવહાર કરે, એવી ઈચ્છા અપેક્ષા રાખનાર વ્યક્તિ ખુદ પણ દુઃખી થાય છે અને અન્ય ને પણ દુ:ખી કરે છે.!

"અજ્ઞાની" 

સાથે રહેવા બે વ્યક્તિ ની સમજદારી જરૂરી છે. 

અલગ થવા એક વ્યક્તિ ની ના સમજી કાફી છે. 

"અજ્ઞાની" 

સાથે રહેવાનો નીર્ણય બે વ્યક્તિ કરે છે.! 

અલગ થવા નો નીર્ણય એકજ વ્યક્તિ કરે છે.! 

જેને નીભાવવુ હશે તે સાથે રહેવા માટે અનેક વીચાર કરશે..! 

મગર જેને અલગજ થવું છે તે માત્ર એકજ વીચાર કરશે.!  છુટી જવુ"

" અજ્ઞાની"




No comments:

Post a Comment