Thursday, 28 February 2013

કોને લખ્યું.?



કોને લખ્યું? 

કોને લખાવ્યું ?

એ તો મારી પ્રીય ઈશ્વર જાણે. 





કોઈ વેદના નહીં આજ કોઈજ વ્યથા નહી. 

આનંદ જ આનંદ દુઃખની કોઈજ કથા નહી. 

બસ.!અત્યારે આ ક્ષણમા જીવવું ઉતમ લાગે છે.
 
મળ્યું એ ઘણું ગણું આથી વધુની ઈચ્છા નથી.

આપવાથી જ મળે છે માંગવાથી નહી સુખ યા દુઃખ

સમજે એ સુખી થાય ઘણા હજુ સમજતા નથી. 

લ્યો ભાઈ લઈ જાવ આ સુખ મારૂ આપ્યુ 
સૌને 

કૃપા એવી વર્ષી છે કે વળતરની કોઈજ ઝંખના નથી.

ભલા થાઓ ભલુ કરો બસ આટલૂ જ કહે છે ધર્મ

“અજ્ઞાની”ધર્મ નામે અહીં કોઈજ ખોટી ચર્ચા નહી

“અજ્ઞાની “

*બ્લાસ્ટ*

આજ "અનંત" જ્ઞાની સજ્જન ચુપ બેઠા છે.

અને દુર્જન "અજ્ઞાની" સત્સંગ કરે છે.

"અનંત"

"अज्ञानी" जो बोले सो जालीम। 
और हुआ जो चुप वो आलीम।
"अज्ञानी" 

No comments:

Post a Comment