અનંતાજ્ઞાની ની અવળી સવળી...
હું પણ નિશાચર આ રાત એટલે કે, સવાર મારી છે.
ખબર નૈ શું કારણ છે ? કે, મનેય રાત બહુ પ્યારી છે.
ચેતીને રહેજો નહી તો ડૂબી જશો સમંદરની સખી છે.
'અનંત' આ બે આંખો મારી નદી છે..!
એ પણ ખારી ખારી છે.
"અનંત"
આપણી ઈચ્છા મુજબ ઘણુ બધુ બનતુ હોય છે.
સારું કે ખરાબ !
સારું કે ખરાબ !
પણ જ્યારે આપણી ઈચ્છા ના હોય તેવુ કશુ બને,
પણ જ્યારે આપણી ઈચ્છા ના હોય તેવુ કશુ બને,
ત્યારે સમજવું તેમાં ઈશ્વરની ઈચ્છા હશે !
ત્યારે સમજવું તેમાં ઈશ્વરની ઈચ્છા હશે !
અને એ કશું ખરાબ ના કરી શકે.
અને એ કશું ખરાબ ના કરી શકે.
અને જો ઈશ્વરની ઈચ્છામાંજ આપણી ઈચ્છા
અને જો ઈશ્વરની ઈચ્છામાંજ આપણી ઈચ્છા
ભળી જાય તો ?
ભળી જાય તો ?
“અજ્ઞાની “
બસ મને વધુ કહેતા ના આવડે
અને "અનંત" “અજ્ઞાની”ના
લખાણો માંથી આજે મને આટલુજ મળ્યું છે !
લખાણો માંથી આજે મને આટલુજ મળ્યું છે !
No comments:
Post a Comment