Friday, 20 January 2023

ભાઈબંધો કે'તા

વર્ષો પહેલાં ભાઈબંધે લખેલ એજ 

*બ્લાસ્ટ* 

પુણ્ય પાકે તો સદ્બુદ્ધિ આવે. 

પાપ પાકે એટલે દુર્બુદ્ધિ જાગે. 

વાત આટલી "અજ્ઞાની" જાણે 

જે, એ અંતમાં સદગતી પામે. 

*અજ્ઞાની* 

અર્થાત્ :- જે પાપ કરે છે તેને, 

શરૂઆતમાં બધુજ સારૂ અને ભવ્ય ભાસે છે. 

મગર અંતમાં "અનંત" એ ખૂબજ ડરે છે. 

મૃત્યુજ નહીં જીવન પણ ભયાનક લાગે છે. 

*અનંત*

No comments:

Post a Comment