વર્ષો પહેલાં ભાઈબંધે લખેલ એજ
*બ્લાસ્ટ*
પુણ્ય પાકે તો સદ્બુદ્ધિ આવે.
પાપ પાકે એટલે દુર્બુદ્ધિ જાગે.
વાત આટલી "અજ્ઞાની" જાણે
જે, એ અંતમાં સદગતી પામે.
*અજ્ઞાની*
અર્થાત્ :- જે પાપ કરે છે તેને,
શરૂઆતમાં બધુજ સારૂ અને ભવ્ય ભાસે છે.
મગર અંતમાં "અનંત" એ ખૂબજ ડરે છે.
મૃત્યુજ નહીં જીવન પણ ભયાનક લાગે છે.
*અનંત*
No comments:
Post a Comment