"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
છેવટે માણસ કશુંજ નથી કરી શકતો
પ્રાર્થના સીવાય...
ચાહે ખુદ માટે કરે યા તો બીજા માટે
આખરે પોતાના માટે જ થતી હોય છે
પ્રાર્થના...
*અજ્ઞાની*
દિવસે જાગતા જીવાયા પછી "અનંત"
રાત ના સુતા પછી શરૂ થાય છે જીવન.
"અનંત"
No comments:
Post a Comment