વર્ષો પહેલાં ભાઈબંધ ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે,
"અજ્ઞાની" માણસ એમ સમજે છે કે તે,
આ બ્રહ્માંડ માં સૌથી બુધ્ધિશાળી છે.
મગર નથી.! કારણ કે માણસ ને
તમામ વસ્તુઓ શીખવી શીખવવી પડે છે..!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અનંત" સુખ મળે જીવનમાં તો છલકાઈ ના જવું.
ગર આવે જીવન માં દુઃખ તો પણ ગભરાઈ ના જવું.
યાદ રહે, ખુદના હીશાબ મુજબ મળે છે સુખ દુઃખ
જરૂરી છે આ હકીકત નુ કદાપી વીસરાઈ ના જવું.
"અનંત"
.jpg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
No comments:
Post a Comment