Wednesday, 10 January 2024

અટકી શકે છે.

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ મને કહ્યું હતું કે, 

જીવન કોઈ વીના અટકતુ નથી એ હકીકત છે. તેમ છતાં કોઈ સાથે વાંધો પડે ત્યારે, અહંકાર સાથે ભુલથી પણ એમ ન કહેવુ કે તારા વગર જીવન અટકી નથી જવાનુ. કારણ કે, એ ના ભુલવુ કે નાના એવા પુર્જા ના ખોવાઈ જવાથી આખેઆખી ઘડિયાળ બંધ પડી જતી હોય છે.

"અજ્ઞાની" 

No comments:

Post a Comment