વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ મને કહ્યું હતું કે,
જીવન કોઈ વીના અટકતુ નથી એ હકીકત છે. તેમ છતાં કોઈ સાથે વાંધો પડે ત્યારે, અહંકાર સાથે ભુલથી પણ એમ ન કહેવુ કે તારા વગર જીવન અટકી નથી જવાનુ. કારણ કે, એ ના ભુલવુ કે નાના એવા પુર્જા ના ખોવાઈ જવાથી આખેઆખી ઘડિયાળ બંધ પડી જતી હોય છે.
"અજ્ઞાની"
No comments:
Post a Comment