"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" માણસ ને કોઈ રીતે ચૈન નથી પડતું.
યુદ્ધ થાય તો શાંતિ ની ઝંખના કરે છે.
અને શાંતિ હોય તો યુદ્ધ ની ઈચ્છા કરે છે.
માણસ ના મનમાં એવં આ જગતમાં...
તો સાયલન્ટ યુદ્ધ ચાલેજ છે..!
"અજ્ઞાની"
No comments:
Post a Comment