આ સંસારના લોકો
જ્યારે દુખી થાય છે.
કોઈ,કોઈ પ્રેમથી વંચિત રહી જાય છે.
કોઈને જીવનમાં અધુરપનો અહેસાસ થાય છે.
ત્યારે ...
જીવવામાટે પોતાની જ ભીતર....
મન ગમતા
ભ્રમ પેદા કરી લેતા હોય છે .
તો એમાં
ખોટું શું છે ???
કમસે કમ એટલી ક્ષણ તો આનંદ થી પસાર થાય છે ને ... ?
"અજ્ઞાની"
No comments:
Post a Comment