Friday, 15 March 2013

અમસ્તું ક્યાં કશું થાય છે ...

કુદરતી આફત થકી  વિસર્જન થાય છે.  
વિસર્જન પછી  જ કઈક નવું સર્જાય છે. 

શરીર પણ સાવ અમસ્તું ક્યાં બદલાય છે. 
"અજ્ઞાની એ તો ફરીને નવું થવા જાય છે.  

"અજ્ઞાની" 

No comments:

Post a Comment