હમણાં થોડી વાર પહેલા મારી સામે આવી, એલચી.. હા ..! ચિત્રલેખાં વાળી ઈશિતા ની એલચી ....
અને એમાં એણે લખ્યું છે કે....
"એલચી"
પુરુષને કદાચ ના ગમે, પણ સનાતન સત્ય એ છે કે પુરુષ મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે એ સ્ત્રીનો સહવાસ જરૂર ઝંખે છે ...!! "ઈશિતા"
પુરુષને કદાચ ના ગમે, પણ સનાતન સત્ય એ છે કે પુરુષ મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે એ સ્ત્રીનો સહવાસ જરૂર ઝંખે છે ...!! "ઈશિતા"
તો મને કહેવાનું મન થાય કે એવું તો સ્ત્રીઓ પણ ઝંખતી હોય છે કે નહીં ?
મુશ્કેલી કે સંકટમાં .....?
અને એમાં વળી ના શું ગમે હે ..! ? ?
જો કે મને તો ગમ્યું જ...!!
અને ના ગમે તોય શું ..! સત્ય હોય તો સ્વીકારવામાં શરમ કેવી હે... ?
ચાલો મે સ્વીકાર્યું .... 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અને હવે આ કતિરા નો "એલચો...." પણ ચાખો... 
"એલચો"
સ્ત્રીઓને કદાચ નહીં ! સો ટકા ગમે જ ...! આ પણ સનાતન સત્ય છે કે સ્ત્રી મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે એ પણ...! પુરુષનો સહવાસ જરૂર ઝંખે છે ...!!ક, તીરા....
(કતિરા.)
આ સત્ય સ્વીકારવામાં સ્ત્રીઓએ પણ શરમાવું નહીં..! મારી જેમ જ ...! 
અરે ભઈ બધુ જ અરસ પરસ જ હોય ....
એક વધુ "એલચો ...." ચાખો.... 
સ્ત્રી અને પુરુષ બન્ને અરસ પરસ હમેશા, કોઈ પણ સંજોગોમાં, એક બીજાનો પ્રેમાળ સહવાસ ઝંખતા જ હોય છે....!
મુશ્કેલી કે સંકટ સમયમાં આ ઝંખનામાં કદાચ નહીં..!
બલ્કે સો ટકા વધારો થતો હોય છે ..
ક.અ તીરા>>
"કતિરા"

No comments:
Post a Comment