"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
હું એકલો જ પોતે પોતે જ કૈ વિપરીત
સંજોગોમાંથી બહાર નથી નીકળ્યો.!
પણ મને દ્ઢ વિશ્ર્વાસ છે કે
મને વિપરીત સંજોગોમાંથી બહાર લઈ આવવામા
એક અલૌકિક સ્ત્રીની ભાવનાત્મક પ્રાર્થનાનુ
પણ ખૂબ મહત્ત્વનું
યોગ/દાન હતું જ.!
🙏🙏🙏
No comments:
Post a Comment