હું એકલો જ પોતે પોતે જ કૈ વિપરીત
સંજોગોમાંથી બહાર નથી નીકળ્યો.!
પણ મને દ્ઢ વિશ્ર્વાસ છે કે
મને વિપરીત સંજોગોમાંથી બહાર લઈ આવવામા
એક અલૌકિક સ્ત્રીની ભાવનાત્મક પ્રાર્થનાનુ
પણ ખૂબ મહત્ત્વનું
યોગ/દાન હતું જ.!
🙏🙏🙏
હું એકલો જ પોતે પોતે જ કૈ વિપરીત
સંજોગોમાંથી બહાર નથી નીકળ્યો.!
પણ મને દ્ઢ વિશ્ર્વાસ છે કે
મને વિપરીત સંજોગોમાંથી બહાર લઈ આવવામા
એક અલૌકિક સ્ત્રીની ભાવનાત્મક પ્રાર્થનાનુ
પણ ખૂબ મહત્ત્વનું
યોગ/દાન હતું જ.!
🙏🙏🙏
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
No comments:
Post a Comment