આ તો વળી મને એમ થ્યુ કે,
!
!
!
!
નાહક તારે આંખો ખેંચવી પડે,
કે પછી જાડા કાંચના શશ્મા લગાવવા પડે.,
એના કરતા તો..,
લે વગર શ્શમે જો.!
અસ્સલ તારા જેવુ અક્કલ વગર નુ જાડા કાંચના શશ્મા પેરીને
ઘૂર્ર ઘૂર્ર કરતુ ઈ મૌજી
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
No comments:
Post a Comment