સારૂ વાંચન વારંવાર કરવુ.
સારૂ ચીંતન વારંવાર કરવુ.
સારૂ સારૂ સઘળુ "અનંત" વારંવાર કરવું.!
એમ કરતાં કરતાંજ આ સંસારમાં
સ્વર્ગની અલૌકિક અનુભુતી થશે...!
પછી તમારૂ મન પણ.!
પરમ ચરમ અનંત અખંડ આનંદ અનુભવશે..! 🙏🏻
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે કહ્યું હતુ કે,
લખવુ,
બોલવું,
વાંચવું,
વિચારવુ,
સાંભળવુ,
સારૂ યા ખરાબ,
અગર જો બંને મફત "અનંત" મળતું હોય,
તો,
ખરાબ શા માટે પસંદ કરવું..?
અર્થાત્ :-
"અજ્ઞાની" મીઠા વેણ ગ્રહણ કરવા.
કટુ કાને ના ધરવા.
પંખી નજરે ચણ ચડે.!
કાંકરા એને ક્યાં ચણવા.!
"અજ્ઞાની" 👏🏻
No comments:
Post a Comment