વર્ષો પહેલાં ભાઈબંધે એ ઈર્ષળુ ઓ માટે
પણ આભારની લાગણી વ્યક્ત કરતા લખેલું કે,
હું એમનો એટલે આભાર માનું છું જેમણે ;
ભૂતકાળમાં મારા રસ્તા પર નાખેલ પથ્થર;
એમની કોશિશ તો એ હતી કે,
હું આગળ ના વધુ કદી..
તે છતાં હું એમ આગળ વધતો રહ્યો
જેમ વધે આગળ કલકલ વહેતી નદી.
આ અલૌકિક ક્ષણ
આ અલૌકિક ઘટના
એમને જ આભારી છે !
કે નીચે હોવા છતાં
હું ઊંચે પહોંચી શક્યો છું .!
કે એમના નાખેલા પથ્થરોના પણ
હું "અનંત" પગથીયા બનાવી ચૂક્યો છું
"અનંત"
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0UAKX76mbwafRH5PrpgWNpXyTJwpjDpnFQa26NAMkvWnUo8VNe7C51BWd3LcW76Ddl&id=100002991311961&mibextid=UyTHkb

No comments:
Post a Comment