ઝાંખીની પાંખી હકીકત...
જોરદારની તીવ્ર તરસ લાગી હોય ....
એજ સમયે પાણીમાં ગ્લાસ ભરીને કોઈ આવે ...
એ આવનાર ....
અકલે કે લાવનાર ...
સુંદર હોય અને એની આંખો પણ ,
નશીલી હોય
તો પછી પાણી પણ પાણી ના લાગે ...
અકલે કે,,,,
પાણી ના ગ્લાસમાં પણ જો તું તારી નાજુક નમણી પતલી પતલી આંગળી ઘુમાવી દે તો એ પાણી પાણી ન રહેતા શરાબ થૈ જાય.
"અનંત"
https://www.facebook.com/100002991311961/posts/pfbid0zT3xGLTVdbbmJbST3VrHqiY1xKz5ncCWhm8S3Ho2rtJHR5NCR64zNeGCC5m1CC2El/?mibextid=Nif5oz



No comments:
Post a Comment