સત્ય અસત્ય ના પડઘા "અનંત" સતત પડઘાયા કરે છે.
ક્યારેક છળ આપણી સાથે આપણાજ પડછાયા કરે છે.
"અનંત"
https://www.facebook.com/share/6VQT28GdQyjpseEN/?mibextid=oFDknk
*બ્લાસ્ટ*
પરકાયા જેવા પડછાયા.
પડછાયા જાણે પરકાયા.
"અનંત"
*બ્લાસ્ટ*
પડછાયા માં પરકાયા નો પ્રવેશ.?
કે,
પરકાયા માં પડછાયા નો પ્રવેશ.?
અટપટો છે આમ તો જો કે આ સવાલ
સંસારનો "અનંત"
મગર ઊંડાણેથી અગર સમજો તો જવાબ
સાવ સરળ છે.
પ્રથમ જીવનમાં પડછાયા પ્રવેશ કરે છે.
પછી પડછાયામાં પરકાયા પ્રવેશ કરે છે.
" અનંત"




No comments:
Post a Comment