* પાગલ પાસે પુરાવો માગે છે ગાંડી *
Darshna Suraj દકુળી એ...દકુળી....
આવા ગાંડા જેવા સવાલ ના કરાઆ.આ.આ.આ ય,
'ને પુરાવા કોઈ દિ' પાગલ પાસે ના મંગાય ....
તો, તું મૃગ ને પૂછી જો.....
યા તો હે મૃત્યુ લોકની માનવી તું ખુદ મૃગલી બની જા ....
પછી તનેય માત્ર કસ્તુરીની સુવાસ આવશે ....
પણ, કસ્તુરી નૈ મળે.....
હાં. પુરાવો ચોક્કસ મળી જશે.... 
25 October 2014
Shared with Public
2
1
Like
Comment
Share


No comments:
Post a Comment