હાં આજે બસ મારે તમને
એટલુજ છે કહેવું
કે, પરમ ચરમ અખંડ અનંત...
ઈશ્વરીય દિવ્ય ચેતના ના શરણમાં રહેવું...
સુખ દુઃખ ન કોઈને કહેવુ...
ઈશ્વર જે પણ હાલમાં રાખે
હર હાલમાં
પરમ ચરમ અખંડ અનંત...
આનંદ માં રહેવું..!
અને આટલુ જો શક્ય હોય
તો જીવનમાં ઉતારી ને જીવવું.!
*છોડે તે છુટે*
જ્યારે વ્યક્તિ અને વસ્તુ ની
નીરર્થકતા સમજાય ત્યારે.
જીવન સાર્થક થયુ સમજવું.
जो बोले सो जालीम।
हुआ जो चुप वो आलीम।
"અજ્ઞાની"
No comments:
Post a Comment