રાજકીય પરિવારના કોઈ સભ્ય,
યાતો રાજનીતીમાં સક્રિય કોઈ નેતા...
અગર જો ખરેખર અકસ્માતમાં મૃત્યુ પામે છે,
તો, પણ રા જાકીય રંગ આપી પોતાના ફાયદા યાતો અન્યના ગેરફાયદા માટે....
એ નેતાના મૃત્યુને. હત્યામાં ખપાવવાનો પ્રયાસ થાય છે.....
(“ જોકે રાજકીય વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ એક જાતનું એંકાઉન્ટર જ હોય છે.”)
જ્યારે સામાન્ય પ્રજાના પરિવારમાં,
દહેજ , કૌટુંબિક કંકાશ, જમીન જાયદાદ, કે આડા સંબંધ,....
જેવા અનેક કારણો સર જ્યારે ખરેખર હત્યા થાય છે,
ત્યારે એ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો ભરપૂર પ્રયાસ થતો હોય છે.....
આમ બન્ને ઘટનામાં સાચું કારણ હમેશા દટાઈ , દબાઈ જતું હોય છે...
બોલો... પુરુષોતમૂ દાસ કી..........
ઔર અસત્યમેવ .....
બ્લાસ્ટ:-
"અજ્ઞાની"
સત્ય હમેશાં એકલું હોય છે. જૂઠ ના ટોળે ટોળાં...
સત્યના રસ્તે કાયમ , જૂઠાઓ નાખે છે રોળા....
સત્ય હમેશાં એકલું હોય છે. જૂઠ ના ટોળે ટોળાં...
સત્યના રસ્તે કાયમ , જૂઠાઓ નાખે છે રોળા....
આ દુનિયા ચાલક ચાલ બાજોની છે. જા ! ચાલ્યો જા..!
તું દૂ.. ઉ ઉ ઉ ર... દૂર અહીથી.. ઓ "અજ્ઞાની" ભોળા .....
તું દૂ.. ઉ ઉ ઉ ર... દૂર અહીથી.. ઓ "અજ્ઞાની" ભોળા .....
"અજ્ઞાની"

No comments:
Post a Comment