ગરીબ અનંતનો એક માત્ર સહારો હતા ..!
પોતાના શબ્દો અને , આવા બધા ગીતો ..!
ક્યારેક ખુદના શબ્દો થકી તો ક્યારેક આવા બધા ગીતોનો સહારો લઈ
અનંત પોતાનો પ્રેમ લાગણી વેદના ખુશી વ્યક્ત કરતો રહેતો .
શબ્દો અને ગીતો ના સહારે સહારે સ્વાસ લેતો અનંત...
પોતાની ચહિતીઓને ગીતોનો સહારો લઈ
પોતાના મનની વાત કરતો ...
ઘણા ગીતો એવા છે જે સાંભળીને એવુજ લાગે જાણે,
એ ગીતો અનંત માટેજ લખાયા હોય ...
No comments:
Post a Comment